દિલ્હી મા એક વિસ્તારમાં એક મકાનમાં ૪૧ લોકો સંક્રમિત થતા તંત્રમાં દોડધામ.....

• જયારે સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કરયુ છે ત્યારે ભારતમાં પણ કોરોના દિવસે ને દિવસ વધી રહયો છે. 




• ત્યારે દિલ્હી માં એક એવી ઘટના સામે આવી છે દિલ્હી નો એક વિસ્તાર કાપસહેડા માં એક મકાનમાં ૪૧ લોકો કોરોના થી સંક્રમિત થયા છે

• આમ ત્યા એક કેસ સામે આવ્યો ત્યારે જ બિલ્ડિંગ ને સીલ કરી હતી 

• આમ દિલ્હી ભારતમાં કોરોના મામલા માં ગુજરાત પછી ત્રીજા નંબરે છે. 

• આમ દેશમાં પણ કોરોના ની સંખ્યા ૩૩૦૦૦ ને પાર પહોંચી છે  દેશમાં ૧૨૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે. 
હાલ ૨૬૦૦૦ થી વધુ કેસ એક્ટિવ છે. 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA