વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

ભારતભરમાં લોકડાઉન છે ત્યારે,ગુજરાત માં સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા.. 


• લોકો આંચકા અનુભવતા જ ઘરની બહાર નીકળ્યા

• વેરાવળ સહિત ગીર સોમનાથ માં  ભૂકંપના આંચકા

• આમાં કોઇ જાનહાનિ ના સમાચાર નથી 

• અચાનક બપોરે ભૂકંપ અનુભવતા લોકો બહાર દોડી જતા ગભરાટ નો માહોલ સર્જાયો હતો

• ગુજરાત માં બીજી વખત ભૂકંપ ના આંચકા હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠા માં પણ આંચકા આવ્યા હતા 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?