કોરોના મનુષ્ય ની અંદર કેવી રીતે પહોંચ્યાે? વાત કરીએ તો chinaના વુહાન શહેરમાં આવેલા સિફૂન માર્કેટ ચામાચિડિયા કે અન્ય જાનવરો ધ્વારા આ વાયરસ મનુષ્યો માં પહોંચ્યાે એવુ અનુમાન લગાવવામાંઆવી રહયું છે. આ જ વસ્તુ ને લઈને ચીન હજુ પણ research કરી રહ્યું છે. શું ચીન પાસે જે જાણકારી છે તો દુનિયા સામે જાહેર કરશે? Research થી જે result મળયું છે ે બધાની સામે મૂકશે? • ચીન માં એક મોટું શહેર છે એનું નામ છે સંઘાઈ. અહિયા fuddan નામની એક યુનિવર્સિટી છે information science & engg.... તેની website પર ૧૦ એપ્રિલ એ નોટીસ મૂકી અને ૨૫ march એ ચીનની એક સરકારી સંસ્થા 'academy of science' એનું કામ scientific research કરવાનું છે. જેમાં મુખ્ય ભૂમિકા ચીન ના રાષ્ટ્રપતિ હોય છે. •જોવો માહિતી લોકો સુધી ના પહોંચે એ માટે એ લોકો એ સરકાર ના આદેશ નુ પાલન કરવું પડે છે. વાયરસના ઉતપતિ થી જોડાયેલ માહિતી કડકાઈથી manage કરશે. પહેલા કોલેજ ની comitte સમીક્ષા કરશે ત્યારબાદ શિક્ષા મંત્રી ના વિશેષ લોકો સુધી પહોંચાડાશે તયા પણ સમ...
મળતા અહેવાલ અનુસાર આવનારા દિવસોમાં world ની ૧૦૦૦ થી વધુ કંપનીઓ હાલમાં ચીન માં કાર્યરત છે. તે કંપનીઓ ભારતમાં આવી શકે છે. ચીન પાસે મેનુફેકચરિંગ નો ખિતાબ છિનવાઈ જશે ? • હાલ ચીન માં ઉત્પાદન કરી રહેલી ૧૦૦૦ જેટલી કંપનીઓ ભારતમાં મેનુફેકચરિંગ કરવાની તૈયારી દર્શાવી છે. ૩૦૦ કંપનીઓ ભારત સરકાર ના સંપર્ક માં છે. તેઓની વાતચીત ચાલુ છે. • કોરોના વાયરસ ના કારણે આ કંપનીઓ ઘણા બધા કારણો દર્શાવી રહી છે. આમ જે ૩૦૦ કંપનીઓ હાલમાં સરકારી અધિકારીઓ સાથે સંપર્ક માં છે. તેમાં ખાસ કરીને મોબાઇલ ફોન , ઈલેક્ટ્રોનિક, કાપડ જેવાં ઉધોગો નો સમાવેશ થાય છે ત્યારે જો આમ તો ચીન ને આંચકો લાગી શકે. સરકારી અધિકારી ના જણાવ્યા અનુસાર ૧૦૦૦ જેટલી કંપનીઓ વિવિધ રાજયો ના ઉધોગ મંત્રાલય સાથે અલગ અલગ સ્તરે તેમની દરખાસ્તો મૂકી છે. તેમણે વધુમાં કીધુ કે આ બધા માં થી હાલ અમે ૩૦૦ કંપનીઓ પસંદ કરવામાં આવી છે. • કોરોના ની અસર ઓછી થતાં જ ભારત માટે ઘણા સારા સમાચાર આવી શકે. કારણ કે ભારત વૈકલ્પિક મેનુફેકચરિંગ હબ બની શકે છે. જાપાન, યુ. એસ, દક્ષિણ કોરીયા જેવા દેશો ચ...
ભારતમાં કેસો દરરોજ ધરખમ વધારો થાય છે. ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા ૩ મે સુધી નુ લોકડાઉન અપાયું છે. • ભારતમાં કુલ કેસો આંકડો ૨૬૦૦૦ ને પાર પહોંચ્યો છે. ગુજરાત માં આંકડો ૩૦૦૦ ને પાર છે. • ભારત સરકાર ના ગૃહમંત્રાલય ધ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે નગરપાલિકા મહાનગરપાલિકા ની હદ ની બહારની નાની શોપ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. • ત્યારે ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા નિણૅય માં ફેરફાર કરીને રેડ ઝોન સિવાય ના તમામ વિસ્તારો માં નાની મોટી દુકાનો ખોલવાની છૂટ આપી છે. • આજે મોટાભાગના દરેક જિલ્લામાં દુકાનો શરૂ થતાં લોકોનો વસ્તુઓ ખરીદવા માટે જમાવડો થયો હતો. Safety અને social distancing નો અભાવ જોવા મળ્યો હતો. • આજે વડોદરામાં bright school પાસે પણ શાકભાજી ફ્રુટ વાળાને ત્યાં કોઈએ નિયમનું પાલન કર્યુ નહોતું. પોલીસ ની ચોકી પાસ માં હોવા છતાં લોકડાઉન પુરુ થઈ ગયું હોય તેવા ચિત્રો દેખાયાં હતાં • રુપાણી સરકાર દ્વારા લેવાયેલાં ના નિણૅય ને જનતા ધ્વારા વખોડયો હતો. તમામ લોકો ની એક જ વાત હતી કે ૧ મહિના ના લોકડાઉન પર પાણી ફેરવશે. ...
Comments
Post a Comment