લોકડાઉન ૨.૦ , તમામ ફ્લાઈટ્સ ને ટ્રેનો કયાં સુધી રહેશે બંધ? આવો જાણીએ...........

આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયારે લોકડાઉન વધારવાની વાત કરી છે તયારથી બધાં ના મન માં એક જ સવાલ શું ટ્રેન અને ફ્લાઈટ્સ શરુ થશે ?!!! 

ત્યારે  રેલવે વિભાગ tweet કરીને જાણકારી અપાય છે કે તમામ પેસેન્જર ટ્રેન ૩ મે સુધી બંધ રહેશે. IRCTC એ જણાવ્યુ હતુ કે જે લોકો એ ટીકીટ બુકીંગ કરાવી હતી તેઓને રિફંડ આપી દેવામાં આવશે. 


Civil aviation ને પણ જણાવ્યું હતું કે તમામ ઘરેલું તેમજ ઈન્ટરનેશનલ બધી જ ફલાઈટ ૩ મે સુધી બંધ રહેશે. 

(નિકુંજ પટેલ) 

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?