લોકડાઉન ૨.૦ , તમામ ફ્લાઈટ્સ ને ટ્રેનો કયાં સુધી રહેશે બંધ? આવો જાણીએ...........
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયારે લોકડાઉન વધારવાની વાત કરી છે તયારથી બધાં ના મન માં એક જ સવાલ શું ટ્રેન અને ફ્લાઈટ્સ શરુ થશે ?!!!
ત્યારે રેલવે વિભાગ tweet કરીને જાણકારી અપાય છે કે તમામ પેસેન્જર ટ્રેન ૩ મે સુધી બંધ રહેશે. IRCTC એ જણાવ્યુ હતુ કે જે લોકો એ ટીકીટ બુકીંગ કરાવી હતી તેઓને રિફંડ આપી દેવામાં આવશે.
Civil aviation ને પણ જણાવ્યું હતું કે તમામ ઘરેલું તેમજ ઈન્ટરનેશનલ બધી જ ફલાઈટ ૩ મે સુધી બંધ રહેશે.
કોરોના મનુષ્ય ની અંદર કેવી રીતે પહોંચ્યાે? વાત કરીએ તો chinaના વુહાન શહેરમાં આવેલા સિફૂન માર્કેટ ચામાચિડિયા કે અન્ય જાનવરો ધ્વારા આ વાયરસ મનુષ્યો માં પહોંચ્યાે એવુ અનુમાન લગાવવામાંઆવી રહયું છે. આ જ વસ્તુ ને લઈને ચીન હજુ પણ research કરી રહ્યું છે. શું ચીન પાસે જે જાણકારી છે તો દુનિયા સામે જાહેર કરશે? Research થી જે result મળયું છે ે બધાની સામે મૂકશે? • ચીન માં એક મોટું શહેર છે એનું નામ છે સંઘાઈ. અહિયા fuddan નામની એક યુનિવર્સિટી છે information science & engg.... તેની website પર ૧૦ એપ્રિલ એ નોટીસ મૂકી અને ૨૫ march એ ચીનની એક સરકારી સંસ્થા 'academy of science' એનું કામ scientific research કરવાનું છે. જેમાં મુખ્ય ભૂમિકા ચીન ના રાષ્ટ્રપતિ હોય છે. •જોવો માહિતી લોકો સુધી ના પહોંચે એ માટે એ લોકો એ સરકાર ના આદેશ નુ પાલન કરવું પડે છે. વાયરસના ઉતપતિ થી જોડાયેલ માહિતી કડકાઈથી manage કરશે. પહેલા કોલેજ ની comitte સમીક્ષા કરશે ત્યારબાદ શિક્ષા મંત્રી ના વિશેષ લોકો સુધી પહોંચાડાશે તયા પણ સમ...
• વડોદરામાં ભર ઉનાળે પાલિકા દ્વારા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. • તરસાલી ખાતે સંપ સફાઇ ની કામગીરી ના પગલે પાણીકાપ મૂકાયો છે. • તરસાલી ટાંકી વિસ્તારમાં આજે અને કાલે પાણી નુ વિતરણ નહી કરવામાં આવે • મકરપુરા એરફોર્સ બૂસ્ટર વિસ્તારમાં આજે સાંજે પાણી નહી મળે • જાંબુવા અને મકરપુરા ગામ માં આવતી કાલે પાણી નું વિતરણ નહીં કરાય • લાખો લોકોને ભર ઉનાળામાં પાણી વગર હાલાકી વેઠવી પડશે
ભારતભરમાં લોકડાઉન છે ત્યારે,ગુજરાત માં સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા.. • લોકો આંચકા અનુભવતા જ ઘરની બહાર નીકળ્યા • વેરાવળ સહિત ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા • આમાં કોઇ જાનહાનિ ના સમાચાર નથી • અચાનક બપોરે ભૂકંપ અનુભવતા લોકો બહાર દોડી જતા ગભરાટ નો માહોલ સર્જાયો હતો • ગુજરાત માં બીજી વખત ભૂકંપ ના આંચકા હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠા માં પણ આંચકા આવ્યા હતા
Comments
Post a Comment