ઘણા લોકો સોશિયલ મિડીયા માં કહી રહયા છે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ શું કરી રહયા છે? આવો જાણીએ.

મળતી માહિતી અનુસાર.... 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહ મંત્રાલયમાં બેઠકોનો સિલસિલો અઠવાડિયાના સાતે દિવસ અને લગભગ 24 કલાક ચાલી રહ્યો છે. માત્ર આટલું જ નહીં જો કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈ સમસ્યા ઉભી થાય છે તો ગૃહ મંત્રાલય પણ તેને હલ કરવામાં મદદ કરી રહ્યું છે.  લોક ડાઉન પછી ઊભી થનારી તમામ પરિસ્થિતિ ને પહોંચી વળવા  પ્લાનિંગ કરી રહયા છે. 

સોમવારથી મંત્રાલયમાં તેમની ફરજ પર છે ત્યારે 21 દિવસના લોકડાઉનને લાગુ કરવા માટે મંત્રાલયમાં 24 કલાકનો કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. શાહનું મંત્રાલય 24 માર્ચે પીએમ મોદી દ્વારા જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કાર્યરત એવા કેટલાક લોકોમાંથી એક જે અમિતભાઈ શાહ લોકડાઉનમાં પણ કામ કરી રહ્યા છે. 

ગૃહ મંત્રાલય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની દેખરેખની સાથે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરી રહયું છે. 


Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?