અમદાવાદમાં એક જ વિસ્તારના ૨૧ શાકભાજીના ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ.. શુ છે ઘટના આવો જાણીએ

• અમદાવાદમાં દરરોજ નવા કેસોમાં ધરખમ વધારો થાય છે ત્યારે એક એવી ઘટના બની કે તંત્ર માં દોડધામ મચી ગઇ

• અમદાવાદમાં એકજ વિસ્તારમાં સુપર સ્પ્રેડર ૨૧ લોકો કોરોના સંક્રમિત થયા છે

• અમદાવાદ ના ભાઈપુરાના હરીપુરા માં ૨૧ લોકોનો કોરોના પોઝીટીવ આવ્યો છે

• શાકભાજીના ના ૨૧ ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો

• હાલના તમામ લોકોના પરિવાર ને કવોરોઈન્ટાઈન કરવામા આવ્યા છે

• આખા વિસ્તારમાં સેનેટાઈઝીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

• હરીપુરા ના લોકોને બહાર ના નીકળવા અપીલ કરાઈ છે

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

વડાપ્રધાન એ મધરાત્રે ઓરિસ્સા રાજય માટે કરી એવી મદદ જે જાણીને તમને PM ના વખાણ કરશો....

વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA