અમદાવાદમાં એક જ વિસ્તારના ૨૧ શાકભાજીના ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ.. શુ છે ઘટના આવો જાણીએ

• અમદાવાદમાં દરરોજ નવા કેસોમાં ધરખમ વધારો થાય છે ત્યારે એક એવી ઘટના બની કે તંત્ર માં દોડધામ મચી ગઇ

• અમદાવાદમાં એકજ વિસ્તારમાં સુપર સ્પ્રેડર ૨૧ લોકો કોરોના સંક્રમિત થયા છે

• અમદાવાદ ના ભાઈપુરાના હરીપુરા માં ૨૧ લોકોનો કોરોના પોઝીટીવ આવ્યો છે

• શાકભાજીના ના ૨૧ ફેરિયાઓ ના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો

• હાલના તમામ લોકોના પરિવાર ને કવોરોઈન્ટાઈન કરવામા આવ્યા છે

• આખા વિસ્તારમાં સેનેટાઈઝીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

• હરીપુરા ના લોકોને બહાર ના નીકળવા અપીલ કરાઈ છે

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?