વેરાવળ -ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા....... - AAPNU VADODARA

ભારતભરમાં લોકડાઉન છે ત્યારે,ગુજરાત માં સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા.. • લોકો આંચકા અનુભવતા જ ઘરની બહાર નીકળ્યા • વેરાવળ સહિત ગીર સોમનાથ માં ભૂકંપના આંચકા • આમાં કોઇ જાનહાનિ ના સમાચાર નથી • અચાનક બપોરે ભૂકંપ અનુભવતા લોકો બહાર દોડી જતા ગભરાટ નો માહોલ સર્જાયો હતો • ગુજરાત માં બીજી વખત ભૂકંપ ના આંચકા હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠા માં પણ આંચકા આવ્યા હતા